Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
અમદાવાદમાં રચનારા ઇતિહાસનો હિસ્સો બનવા સુરતી પાટીદારોની દોટ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરતમાં શાનદાર પ્રદર્શન બાદ સુરતી પાટીદારો હવે અમદાવાદમાં રચનારા ઇતિહાસમાં હિસ્સો બનવા થનગની રહ્યા છે. સોમવારે ઘણા યુવાનો અમદાવાદ જવા નીકળશે તો ઘણાએ અગાઉથી જ ધામા નાખી દીધા છે.
અમદાવાદ ખાતે ૨૫મી ઓગષ્ટે અનામત અંગે વિશાળ રેલી નીકળશે. જેમાં જોડાવા માટે સુરતી પાટીદારોએ બસ, ટ્રેન, કાર અને બાઇક દ્વારા અમદાવાદની વાટ પકડી લીધી છે. માહિતી મુજબ આજ સુધીમાં ૫૦ હજારથી વધુ સુરતીઓ અમદાવાદ પહોંચી ગયા છે. અનામત રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાય તેવી શક્યતા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ તથા અન્ય સમિતિઓ રવિવારે રાત્રે અમદાવાદ જવા રવાના થશે. આ સાથે ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો પણ આજે રાત્રે જ રવાના થશે. જેઓ ત્યાં પણ રેલી દરમિયાન સેવા આપશે.
સ્ટેજ પર સુરતી સ્વયં સેવકો
અમદાવાદ ખાતે યોજાનારી જાહેર સભાના સ્ટેજ પર જે સ્વયં સેવકો હશે તે સુરતના હશે. સ્ટેજ પરની તમામ જવાબદારી સુરતને સોંપવામાં આવી છે. આ સિવાય પણ રેલીમાં અને અન્ય વ્યવસ્થામાં સુરતના સ્વયં સેવકો ખડપગે હાજર રહેશે.
આજે ૭૦થી વધુ કાર નીકળશે
વરાછા જળક્રાંતિ મેદાન પાસેથી ૭૦ થી વધુ કાર્સમાં પાટીદાર યુવાનો અમદાવાદ તરફ ગતિ કરશે. ગુ્રપના આગેવાન કિશોર ડાયાણીએ કહ્યું કે સવારે ૯ વાગ્યે શ્રેયાંસ સ્કૂલ પાસેથી રેલી રૃપે મીની બજાર સ્થિત સરદારની પ્રતિમાને ફુલહાર કરીને અમદાવાદ તરફ નીકળીશું. આ સિવાય ઘણા બધા પોત-પોતાની રીતે અમદાવાદ જશે.
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
અમદાવાદની રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાશે
સુરત ટુ અમદાવાદ
અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ સુરતી પાટીદારો અમદાવાદ પહોંચ્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરતમાં શાનદાર પ્રદર્શન બાદ સુરતી પાટીદારો હવે અમદાવાદમાં રચનારા ઇતિહાસમાં હિસ્સો બનવા થનગની રહ્યા છે. સોમવારે ઘણા યુવાનો અમદાવાદ જવા નીકળશે તો ઘણાએ અગાઉથી જ ધામા નાખી દીધા છે.
અમદાવાદ ખાતે ૨૫મી ઓગષ્ટે અનામત અંગે વિશાળ રેલી નીકળશે. જેમાં જોડાવા માટે સુરતી પાટીદારોએ બસ, ટ્રેન, કાર અને બાઇક દ્વારા અમદાવાદની વાટ પકડી લીધી છે. માહિતી મુજબ આજ સુધીમાં ૫૦ હજારથી વધુ સુરતીઓ અમદાવાદ પહોંચી ગયા છે. અનામત રેલીમાં સુરતના બે લાખથી વધુ પાટીદારો જોડાય તેવી શક્યતા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ તથા અન્ય સમિતિઓ રવિવારે રાત્રે અમદાવાદ જવા રવાના થશે. આ સાથે ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો પણ આજે રાત્રે જ રવાના થશે. જેઓ ત્યાં પણ રેલી દરમિયાન સેવા આપશે.
સ્ટેજ પર સુરતી સ્વયં સેવકો
અમદાવાદ ખાતે યોજાનારી જાહેર સભાના સ્ટેજ પર જે સ્વયં સેવકો હશે તે સુરતના હશે. સ્ટેજ પરની તમામ જવાબદારી સુરતને સોંપવામાં આવી છે. આ સિવાય પણ રેલીમાં અને અન્ય વ્યવસ્થામાં સુરતના સ્વયં સેવકો ખડપગે હાજર રહેશે.
આજે ૭૦થી વધુ કાર નીકળશે
વરાછા જળક્રાંતિ મેદાન પાસેથી ૭૦ થી વધુ કાર્સમાં પાટીદાર યુવાનો અમદાવાદ તરફ ગતિ કરશે. ગુ્રપના આગેવાન કિશોર ડાયાણીએ કહ્યું કે સવારે ૯ વાગ્યે શ્રેયાંસ સ્કૂલ પાસેથી રેલી રૃપે મીની બજાર સ્થિત સરદારની પ્રતિમાને ફુલહાર કરીને અમદાવાદ તરફ નીકળીશું. આ સિવાય ઘણા બધા પોત-પોતાની રીતે અમદાવાદ જશે.
Source :- http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment