સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 21 August 2015

ચેનલના ઈન્ટરવ્યુમાં ભાજપના નેતાએ કહ્યું પાટીદારનો પ્રશ્ન ન પુછતાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ચેનલના ઈન્ટરવ્યુમાં ભાજપના નેતાએ કહ્યું પાટીદારનો પ્રશ્ન ન પુછતાં

પાટીદાર અનામત માટે ભાજપના નેતાઓ મગનું નામ મરી નથી પાડતાં

પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલન મુદ્દે ગોળ ગોળ જવાબો અપાયા

સુરતમાં રક્ષા બંધન અંગે માહિતી આપવા માટેની પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલન મુદ્દે ગોળ ગોળ જવાબો અપાયા
(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શુક્રવાર
ગુજરાતમાં વિકરાળ બની રહેલા પાટીદાર આંદોલન અંગે બોલતાં ભાજપના નેતાઓ ધુ્રજી રહ્યાં છે. ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે પરંતુ પાટીદાર આંદોલન અંગેન વાત આવે એટલે જવાબ આપતાં તેમની જીભ ગોટા વળી જાય છે. સુરતમાં રક્ષા બંધનની માહિતી માટે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ ટીવી ચેનલમાં ઈન્ટરવ્યુ પહેલાં ભાજપના પ્રદેશ મહામંત્રીએ પહેલા જ કહી દીધું હતું રક્ષા બંધન અંગે પ્રશ્ન પુછજો પાટીદાર આંદોલન અંગે કોઈ પ્રશ્ન પુછતાં નહી. આ પહેલાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓએ પાટીદાર આંદોલન અંગે પુછેલા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
સુરતના તમામ વિસ્તારમાં ભાજપની મહિલા પાંખની કાર્યકરો રાખડી બાંધવાનો કાર્યક્રમ કરવા સાથે ભાજપની સિધ્ધિ લોકો સુધી લઈ જાય તેવું આયોજન ભાજપે કર્યું છે. આ અંગેની પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે માહિતી આપીને રક્ષા બંધન નિમિત્તે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા કવચ આપવાનું જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પાટીદારો આંદોલનને આક્રમક બનાવી રહ્યાં છે અને ગુજરાતની સુરક્ષા જોખમાઈ તેવા કેટલાક મેસેજ શોશ્યલ મિડિયા પર ફરી રહ્યાં છે તે અંગે શું કહો છો તેવું પુછાયું હતું. જોકે, આવા મેસેજ ફેરવનારા સામે કેવા પગલાં ભરાશે તેની સીધી વાત કરવાના બદલે માત્ર સરકાર કામગીરી કરી રહી છે તેવું રટણ ચાલું રાખ્યું હતું.
પત્રકાર પરિષદ  પુરી થયાં બાદ ચેનલના પત્રકારોએ તેમનું ઈન્ટવ્યું કર્યો હતો ઈન્ટરવ્યુ પહેલાં જ ભરતિસંહ પરમારે કહી દીધું હતું કે રક્ષાબંધન અંગે જે પુછવું હોય તે પુછજો પણ પાટીદાર આંદોલન અંગે કશું પુછતાં નહીં. તેમ કહીને તેઓએ ઈન્ટરવ્યુ આપ્યો હતો.
 


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment