સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 15 April 2015

ભારતીય રેલવેને ૧૬૨ વર્ષ પૂર્ણ ઃ આજે અમદાવાદ રેલવે સ્ટેશને ઉજવણી કરાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

ભારતીય રેલવેને ૧૬૨ વર્ષ પૂર્ણ ઃ આજે અમદાવાદ રેલવે સ્ટેશને ઉજવણી કરાશે

૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ પહેલી ટ્રેન દોડેલી



કાલુપુર રેલવે સ્ટેશને કેક કાપીને રેલમુસાફરોનું સ્વાગત કરાશે  સ્ટિમ એન્જિન કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં મોજુદ
અમદાવાદ , બુધવાર
ભારતીય રેલ્વેને આવતીકાલે તા,૧૬મી એપ્રિલે ૧૬૨ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. ભારતીય રેલવેના સ્થાપના  દિને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને ભવ્ય ઉજવણી કરવા આયોજન કરાયું છે.
ભારતમાં ૧૬મી એપ્રિલ, ૧૮૫૩માં મુંબઇથી થાણા-બોરીબંદર વચ્ચે સૌ પ્રથમ રેલવે  શરૃ થઇ હતી.
આવતીકાલે ભારતીય રેલની સ્થાપના દિવસે અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશન પર કેપ કાપીને રેલ મુસાફરોને પુષ્પગુચ્છ- મિઠાઇ ખવડાવી સ્વાગત કરવામાં આવશે. રેલવે આજે સલામત અને આરામદાયક મુસાફરી ગણાય છે. ૨૦મી જાન્યુઆરી, ૧૮૬૩માં અમદાવાદમાં સૌ પ્રથમ રેલવેનો પ્રારંભ થયો હતો જેનો રૃટ મહેમદાબાદ, વડોદરા, ભરૃચ અને સુરત સુધીનો હતો. જોકે, સ્ટિમ એન્જિન સાથેની આ રેલવે જોવા અમદાવાદના રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી હતી. જોકે,ભારતમાં ૧૯૭૨માં સ્ટિમ એન્જિનનું નિર્માણ બંધ થઇ ગયું હતું. નોધનીય છેકે, આ જ સ્ટિમ એન્જિન આજેય કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં મોજુદ છે. રેલવે સ્ટિમ એન્જિનને પ્રાંગણ સુધી લાવવામાં રેલ સતાધીશોને ખાસ્સી મહેનત કરવી પડી હતી. ૧૮૯૧માં ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં શૌચાલયની સુવિધા શરૃ કરવામાં આવી હતી ભારતમાં રેલ માળખાની યોજના ૧૮૩૨માં બનાવવામાં આવી હતી પણ એક દસકા સુધી કોઇ પ્રગતિ થઇ શકી ન હતી. ૧૮૪૪માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હોર્ડિંગે ભારતમાં રેલ માળખું સ્થાપવા માટે ખાનગી સાહસિક ઉદ્યોગોને મંજૂરી આપી હતી. આજે અમદાવાદ રેલવે સ્ટેશનેથી રોડ ૨૫૦ ટ્રેનો ઉપડે છે.રેલવે સ્થાપ્ના દિનની ઉજવણીમાં ગુજરાત રેલ પેસેન્જર અસોસિએશન અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
 


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment