Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
દિયોદર,તા.૨૦
અત્યારે દશામાના વ્રતનો મહિમા ચાલી રહ્યો છે ત્યારે દિયોદરમાં ૨૫ કિલો ઘીની દશામાની પ્રતિમાએ અનેરૃ આકર્ષણ જમાવ્યું છે. અત્યારની ગરમીમાં ઘી પીગળી ન જાય તે માટે બરફ પર આ પ્રિંતમા રાખવામાં આવી છે. અકલ્પ કહી શકાય તેવી આ પ્રતિમા નીહાળવા મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિયોદરમાં પાણીની જર્જરિત ઉંચી ટાંકી પાડયાની કામગીરીમાં બેદકારીને લીધે આ ટાંકી જમીન ભેગી કરવાને બદલે દશામાના મંદિર પર પડતાં માતાજીની પ્રતિમા સહિત મંદિરનો કચ્ચરઘાણ નીકળી ગઇ હતી. ત્યારે આ ઘટનાને અનેક દિવસો વિતવા છતાંય ટાંકી તોડવાની કામગીરી મંથર ગતિએ ચાલતાં નવીન દશામાનું મંદિર ઉભું નહીં કરી શકાતાં મંદિરના પુજારીએ કોઈ ડીગ્રી વિતા માત્ર માતાજી પરની શ્રધ્ધા અને વિશ્વાસ ના કારણે ઘીની પ્રતિમા બનાવવાનું અકલ્પ કામગીરી કરી બતાવી છે. પરંતુ તેઓએ દૂર દૂર મોટા શહેરો સુધી પ્રતિમાઓ બનાવતાં કારીગરોને મળીને દશામાની પ્રતિમા બનાવવા માટેનું બીબુ તૈયાર કરાવ્યુ હતું . અને આ બીબામાં ઘી નાખી પ્રતિમા બનાવવાનું નક્કી કરાયેલ પરંતુ ઘી તો પ્રવાહી હોઈ તેની પ્રતિમા કઈ રીતે બને? પણ મંદિરના પુજારીની આસ્થાએ પ્રવાહી ઘીની પ્રતિમા સાક્ષાત બનાવી દીધી અને આ અકલ્પ કામને સફળ બનાવી નગરની પ્રજાના દર્શનાર્થે મૂકી દીધી હતી. આ પ્રતિમા પાછળ ૨૫ કિલો ઉપરાંત ઘીની જરૃરિયાત ઉદ્ભવી હતી. આ પ્રતિમા પર ઘી પીગળી ન જાય તે માટે બરફ પર રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ફ્રીજમાં ઠંડકમાં મૂકી દેવામાં આવે છે.
દિયોદરમાં ૨૫ કિલો ઘીની દશામાની પ્રતિમાના દર્શનાર્થે મહિલા આલમમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
દિયોદરમાં ૨૫ કિલો ઘીની દશામાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
- બરફ પર પ્રતિમા મૂકવામાં આવી મહિલાઓનો દર્શન કરવા ભારે ધસારો
- પુજારીએ કોઈ ડીગ્રી વિના શ્રધ્ધા-વિશ્વાસ રાખી પ્રતિમાની અકલ્પ કામગીરી કરી બતાવી

અત્યારે દશામાના વ્રતનો મહિમા ચાલી રહ્યો છે ત્યારે દિયોદરમાં ૨૫ કિલો ઘીની દશામાની પ્રતિમાએ અનેરૃ આકર્ષણ જમાવ્યું છે. અત્યારની ગરમીમાં ઘી પીગળી ન જાય તે માટે બરફ પર આ પ્રિંતમા રાખવામાં આવી છે. અકલ્પ કહી શકાય તેવી આ પ્રતિમા નીહાળવા મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિયોદરમાં પાણીની જર્જરિત ઉંચી ટાંકી પાડયાની કામગીરીમાં બેદકારીને લીધે આ ટાંકી જમીન ભેગી કરવાને બદલે દશામાના મંદિર પર પડતાં માતાજીની પ્રતિમા સહિત મંદિરનો કચ્ચરઘાણ નીકળી ગઇ હતી. ત્યારે આ ઘટનાને અનેક દિવસો વિતવા છતાંય ટાંકી તોડવાની કામગીરી મંથર ગતિએ ચાલતાં નવીન દશામાનું મંદિર ઉભું નહીં કરી શકાતાં મંદિરના પુજારીએ કોઈ ડીગ્રી વિતા માત્ર માતાજી પરની શ્રધ્ધા અને વિશ્વાસ ના કારણે ઘીની પ્રતિમા બનાવવાનું અકલ્પ કામગીરી કરી બતાવી છે. પરંતુ તેઓએ દૂર દૂર મોટા શહેરો સુધી પ્રતિમાઓ બનાવતાં કારીગરોને મળીને દશામાની પ્રતિમા બનાવવા માટેનું બીબુ તૈયાર કરાવ્યુ હતું . અને આ બીબામાં ઘી નાખી પ્રતિમા બનાવવાનું નક્કી કરાયેલ પરંતુ ઘી તો પ્રવાહી હોઈ તેની પ્રતિમા કઈ રીતે બને? પણ મંદિરના પુજારીની આસ્થાએ પ્રવાહી ઘીની પ્રતિમા સાક્ષાત બનાવી દીધી અને આ અકલ્પ કામને સફળ બનાવી નગરની પ્રજાના દર્શનાર્થે મૂકી દીધી હતી. આ પ્રતિમા પાછળ ૨૫ કિલો ઉપરાંત ઘીની જરૃરિયાત ઉદ્ભવી હતી. આ પ્રતિમા પર ઘી પીગળી ન જાય તે માટે બરફ પર રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ફ્રીજમાં ઠંડકમાં મૂકી દેવામાં આવે છે.
દિયોદરમાં ૨૫ કિલો ઘીની દશામાની પ્રતિમાના દર્શનાર્થે મહિલા આલમમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે
Source :- http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment