Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
અમદાવાદ,રવિવાર
નરોડા વિસ્તારમાં આજે રાત્રે ૯ કલાકે કૃષ્ણનગર સરદાર ચોક ખાતે પાટીદરોની વિશાળ જનસભા યોજાઇ હતી. જેમાં હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે પાટીદાર એકતા દિવસ મનાવવાની ઘોષણા કરાઇ હતી. પાટીદારોએ આ સભામાં અનામત ન મળે ત્યાં સુધી લડત ચલાવવાનું પણ એલાન કર્યું હતું. ૨૫મીની મહાક્રાંતિ રેલી પછીની લડતની રૃપરેખા ૨૭મી ઓગસ્ટે નક્કી કરવાની જાહેરાત કરાઇ હતી.
ત્રીસ હજારથી પણ વધુની જનમેદની આ સભામાં ઉમટી પડી હતી. સભામાં જીગર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ૫૦ ટકાવાળાને અનામતના જોરે નોકરી મળી જાય છે અને ૯૦ ટકા વાળા રખડી પડે છે. આ તો ક્યાંનો ન્યાય.
ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે વિભક્ત પટેલ સમાજ હવે અનામતના મામલે એક થયો છે. હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે દરેક પાટીદાર પોતાના ધરે શીરા-લાપસીના આંધણ મુકીને પાટીદાર એકતા દિવસ મનાવશે. ચાલુ સભામાં ૨૦૦૦ બાઇકો અને ૧૦૦ ડોક્ટરો પરિવારો જોડાયા હતા.
રેલીમાં અશ્વિન સોરઠીયાએ જણાવ્યું હતું કે હવે અન્યાય સાંખી નહી લેવાય.
૨૫મીએ પાટીદારોએ તેમની તાકાત બતાવી દેવાની છે. અનામતના નામે રાજકારણ રમવાની કોઇ પેરવી કરશે તો તેના ઘરના છાપરા પણ ઉખાડી નાંખવાની ચિમકી અપાઇ હતી.
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
કૃષ્ણનગરમાં પાટીદારોની જંગી જાહેર સભા યોજાઇ
૨૫ ઓગસ્ટ પાટીદાર એકતા દિવસ તરીકે ઉજવાશે
૨૭ ઓગસ્ટે આગામી લડતની રૃપરેખા તૈયાર કરવામાં આવશે

નરોડા વિસ્તારમાં આજે રાત્રે ૯ કલાકે કૃષ્ણનગર સરદાર ચોક ખાતે પાટીદરોની વિશાળ જનસભા યોજાઇ હતી. જેમાં હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે પાટીદાર એકતા દિવસ મનાવવાની ઘોષણા કરાઇ હતી. પાટીદારોએ આ સભામાં અનામત ન મળે ત્યાં સુધી લડત ચલાવવાનું પણ એલાન કર્યું હતું. ૨૫મીની મહાક્રાંતિ રેલી પછીની લડતની રૃપરેખા ૨૭મી ઓગસ્ટે નક્કી કરવાની જાહેરાત કરાઇ હતી.
ત્રીસ હજારથી પણ વધુની જનમેદની આ સભામાં ઉમટી પડી હતી. સભામાં જીગર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ૫૦ ટકાવાળાને અનામતના જોરે નોકરી મળી જાય છે અને ૯૦ ટકા વાળા રખડી પડે છે. આ તો ક્યાંનો ન્યાય.
ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે વિભક્ત પટેલ સમાજ હવે અનામતના મામલે એક થયો છે. હવેથી દર વર્ષે ૨૫મી ઓગસ્ટે દરેક પાટીદાર પોતાના ધરે શીરા-લાપસીના આંધણ મુકીને પાટીદાર એકતા દિવસ મનાવશે. ચાલુ સભામાં ૨૦૦૦ બાઇકો અને ૧૦૦ ડોક્ટરો પરિવારો જોડાયા હતા.
રેલીમાં અશ્વિન સોરઠીયાએ જણાવ્યું હતું કે હવે અન્યાય સાંખી નહી લેવાય.
૨૫મીએ પાટીદારોએ તેમની તાકાત બતાવી દેવાની છે. અનામતના નામે રાજકારણ રમવાની કોઇ પેરવી કરશે તો તેના ઘરના છાપરા પણ ઉખાડી નાંખવાની ચિમકી અપાઇ હતી.
Source :- http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com